આજે કોરોના પોઝીટીવ ના નવા બે કેસ તળાજામાં આવ્યા
આજે કોરોના પોઝીટીવ ના નવા બે કેસ તળાજામાં આવ્યા
કાલે તારીખ 16/06/2020 તળાજા તાલુકાના જાલવદર ગામે કોરોના પોઝીટીવ કેસ આવેલ જ્યારે આજે તારીખ 17/06/2020 સવારે વધુ તળાજા મા બે કેસ પોઝીટીવ આવ્યા છે જે દર્શન વનરાજસિંહ સરવૈયા તેમજ કૈલાસબા વનરાજસિંહ સરવૈયા નોકરિયાત સોસાયટી તળાજા
અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર