વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ અમરેલી જિલ્લા જેલનાં કાચા કામનાં કેદીને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર,જિલ્લા જેલમાંથી વચગાળાની રજા … Read More